Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ગણેશજી લક્ષ્મીજીની ફોટો લગાવવાના કેજરીવાલના નિવેદનને ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગણાવ્યુ રાજકીય

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું ધર્મ પ્રત્યે શ્રધ્ધાની વાત હોય છે તે માત્ર કોઈ એક નિવેદનને આધારે નક્કી નથી થતુ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ઈન્ડિયન કરન્સી પર ગણેશજી અને લક્ષ્મીજીની ફોટો હોવી જોઈએ તેવા અરવિંદ કેજરીવાલના નિવેદન પર  તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યુ કે ધર્મ પ્રત્યે શ્રધ્ધાની વાત હોય છે તે માત્ર કોઈ એક નિવેદનને આધારે નક્કી નથી થતુ

 

(11:04 pm IST)