Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સૂઇગામની ખારાશવાળી જમીનમાં 400 કરોડની મગફળી કેવી રીતે પાકી ગઈ ? : પરેશ ધાનાણી

ભાભરમાં મગફળી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા રવિવારે ખેડૂત સભાનું આયોજન કરાયું હતું.જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે સૂઈગામની ખારાશવાળી જમીનમાં 400 કરોડની મગફળી કેવી રીતે થઈ તે પ્રશ્ન છે.

  પરેશ ધાનાણીએ જણાવ્યું હતુંકે ગુજરાતમાં 4000 કરોડનું મગફળી કૌભાંડની મલાઈ કોણ તારવી ગઈ છે. જેઓ કહેતા કે અમે દેશની તિજોરીના ચોકીદાર છીએ, તેઓ કૌભાંડના ભાગીદાર નીકળ્યા.

(11:56 am IST)