Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

ઉંઝા થી કાગવડ ૨૬ જૂનથી શહિદ યાત્રા: ૯૭ તાલુકામાં ફરશે: પાસમાંથી છુટા પડેલા પાટીદાર નેતાઓનું આયોજન: હાર્દિક પટેલની બાદબાકી

અમદાવાદઃ પાટીદાર અનામત અંદોલન સમિતિમાંથી અલગ પડેલા પાસના સભ્યો એ આજે ઊંઝાથી કાગવડની શહીદ યાત્રા શરૂ કરવાનું જાહેર કર્યું છે.

૨૬ જૂનથી ઊંઝા ખાતેથી આ યાત્રા શરૂ થશે, જે ગુજરાતના ૯૭ તાલુકાઓને આવરી લઈ કાગવડ ખાતે પૂરી થશે.

આ શહીદ યાત્રામાં અનામત આંદોલન સમયે શહીદ થયેલા પાટીદાર યુવાનોની તસવીરો અને મા ઉમા તથા મા ખોડલની તસ્વીરો પણ રાખવામાં વશે. 

આ શહીદ  યાત્રામાંથી પાસના સુપ્રીમો હાર્દિક પટેલને અલગ રાખવામાં આવેલ છે.

(5:36 pm IST)