Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રાજ્યના 15 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી

વિસાવદરના ડો,એ,એમ, પ્રજાપતિને પાટણ મુકાયા : રાણાવાવના શ્રદ્ધા ભટ્ટની તારાપુરમાં બદલી : ચુડાના વિમલ પટેલની ગુરુડેશ્વરમાં ટ્રાન્સફર

રાજકોટ : રાજ્યના 15 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના મોડીસાંજે હુકમ થયા છે જેમાં જૂનાગઢના વિસાવદરના ડો,એ,એમ, પ્રજાપતિને પાટણ મુકાયા છે જયારે રાણાવાવના શ્રદ્ધા ભટ્ટની તારાપુરમાં બદલી કરાઈ છે અને ચુડાના વિમલ પટેલની ગુરુડેશ્વરમાં ટ્રાન્સફરથઇ છે

(9:05 pm IST)