Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ દોડતું :ફાયર સેફટીના અભાવે કમલા ટેક્સટાઇલ્સ અને સીટી સેન્ટર કોમ્પલેક્ષને સીલ માર્યું

કમલા ટેક્સટાઈલ માર્કેટની ૭૦ જેટલી દુકાનો અને યોગી ચોકના સીટી સેન્ટરની 112 દુકાનો અને અમિત ફેશન મોલને સીલ

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ અને રઘુવીર માર્કેટમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે. સુરતમાં ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રિંગરોડ ખાતે આવેલી કમલા ટેક્સટાઈલ માર્કેટ અને યોગીચોક ખાતે સીટી સેન્ટર કોમ્પલેક્ષને સીલ મારવામાં આવ્યું છે.

તક્ષશિલા અગ્નિકાંડે દેશભરમાં ચકચાર જગાવી હતી અને આ ઘટના બાદ આવી ઘટના બીજી વખત ન બને તે માટે ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. સુરતમાં ફાયર વિભાગે સર્વે હાથ ધર્યો છે અને અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને નોટીસ આપવામાં આવી રહી છે અને નોટિસની અવગણના થતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 મોડી રાત્રીથી સવાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા રિંગરોડ ખાતે આવેલી કમલા ટેક્સટાઈલ માર્કેટની ૭૦ જેટલી દુકાનો અને યોગી ચોકમાં આવેલા સીટી સેન્ટરની 112 દુકાનો અને અમિત ફેશન મોલને સીલ મારી દીધું છે  

 તક્ષશિલા અગ્નિકાંડ અને રઘુવીર માર્કેટમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે. સુરતમાં ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રિંગરોડ ખાતે આવેલી કમલા ટેક્સટાઈલ માર્કેટ અને યોગીચોક ખાતે સીટી સેન્ટર કોમ્પલેક્ષને સીલી મારવામાં આવ્યું છે.

તક્ષશિલા અÂગ્નકાંડે દેશભરમાં ચકચાર જગાવી હતી અને આ ઘટના બાદ આવી ઘટના બીજી વખત ન બને તે માટે ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. સુરતમાં ફાયર વિભાગે સર્વે હાથ ધર્યો છે અને અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને નોટીસ આપવામાં આવી રહી છે અને નોટિસની અવગણના થતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા રિંગરોડ ખાતે આવેલી કમલા ટેક્સટાઈલ માર્કેટની ૭૦ જેટલી

(12:28 pm IST)