Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શનિ-રવિ અમદાવાદમાં શ્રી ગુરૂનાનકદેવજીનો ૫૫૦મો પ્રકાશ પર્વ ધામધૂમથી ઉજવાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ખાસ હાજર રહેશે

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં તા.૨૩ અને ૨૪ (શનિ-રવિ) શ્રી ગુરૂનાનકદેવજીનો ૫૫૦મો પ્રકાશપર્ર્વ ઉજવાશે : ૨૩મીએ નગરકિર્તન યાત્રા નીકળશે : ૨૪મીએ અમૃતસર સુવર્ણ મંદિરથી કથાકારો - કિર્તનકારો ભાગ લેશે : રકતદાન કેમ્પ, નિઃશુલ્ક નેત્રયજ્ઞનું પણ આયોજન દિવસભર કાર્યક્રમો : રાજકોટથી ૨૦, ૫ જૂનાગઢ, ૨ દ્વારકા, ૧૫ જામનગર, અને ૩૫ બસો ભાવનગરથી અમદાવાદ જશે

 

(11:55 am IST)