Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અમદાવાદથી તલોદ જતી જી. એસ.આર ટી.સી ની બસ ઉપર પથ્થરમારો:રિગરોડ પર દહેગામ સર્કલ ખાતે અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ફરાર : ચારથી પાંચ મુસાફરોને ઇજા

અમદાવાદથી તલોદ જતી જી. એસ.આર ટી.સી ની બસ ઉપર પથ્થરમારો થયો છે ,અમદાવાદ રિંગરોડ દેહગામ સર્કલ ખાતે બસ ઉપર પથ્થરમારો  કરાયો છે કેટલાક અસામાજીક તત્વોએ  

GJ 18 Z 1398 નંબરની બસ ઉપર પથ્થરમારો  કરીને ફરાર થઇ ગયા છે પથ્થરમારામાંચાર થી પાંચ જેટલા મુસાફરો  ઇજાગ્રસ્ત થયા છે

(11:37 pm IST)