Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

અનામત અને બેરોજગારી મુદ્દે આંદોલન યથાવત રહેશે;1લી જાન્યુઆરીથી ગુજરાતનું પરિભ્રમણ કરશે હાર્દિક પટેલ

 

અમદાવાદ ;પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિકે પટલે કહ્યું કે અનામત અને યુવાનોને બેરોજગારી મુદ્દે તેમનું આંદોલન યથાવત રહેશે. તેઓ 1લી જાન્યુઆરીથી ગુજરાતનું પરિભ્રમણ કરશે. ઈવીએમ પર સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું કે, વીવીપેટની મતગણતરી થવી જોઈએ. જો કોઈ ઉમેદવાર કહેતો હોય કે તેને શંકા છે કે ચેડાં થયા છે તો બંને ઉમેદવારોને ઉભા રાખી મતગણતરી થવી જોઈએ ત્યારે તથ્ય સામે આવશે.

(10:56 pm IST)