Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વલસાડના પારનેરા જયહિંદ ચોક પાસે ધર ટૂટી પડ્યું

વહીવટી તંત્ર વિધવા મહિલાની મદદે આગળ આવે તેવી લોકોની માંગ

(કાર્તિક બાવીશી દ્વારા)તૌક્તે વાવાઝોડા એ અનેક મુશ્કેલી લાવી છે વલસાડ તાલુકાના પારનેરા જયહિંદચોક પાસે રહેતા વિધવા સુધાબેન ભગવાનભાઈ વણકર એમનું ઘર રાત્રે તૂટી પડયું હતું જેના કારણે સુધાબેન ઘર વગરના થઈ ગયા હતા જેથી વહીવટી તંત્ર એમની આગળ આવે એવી લોકોની માંગ ઉઠી છે

(12:37 pm IST)