Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

મલેશિયાથી 150 જેટલા ગુજરાતી યુવા છાત્રો હવાઈમાર્ગે ગુજરાત પરત પહોંચ્યા

અન્ય દેશોમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા કરેલા આયોજન રૂપે તમામને ગુજરાત લવાયા

 

અમદાવાદ : મલેશિયાથી 150 જેટલા ગુજરાતી યુવા છાત્રો આજે હવાઈ માર્ગે ગુજરાત પરત આવ્યા હતા .

ભારત સરકારે કોરોના વાયરસ અને લોક ડાઉનને પગલે અન્ય દેશોમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા કરેલા આયોજન રૂપે આજે  યુવાઓ મલેશિયાથી વતન ગુજરાત પહોંચ્યા છે.

(11:32 pm IST)