Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ગુજરાત વિદ્યાપીઠ પાંચ તબકકામાં પરીક્ષાઓ આવરી લેશે

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. UGCની ગાઈડલાઈન મુજબ ૫ાંચ તબબકામાં ૬ ઓગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધી પરીક્ષા લેવાશે.  અલગ અલગ વિષયના વિદ્યાર્થીઓને પરીક્ષાના બે દિવસ પહેલા કેમ્પસમાં બોલાવશે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે હોસ્ટેલમાં માત્ર ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડશે.

(1:10 pm IST)