Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 12 કેસ નોંધાયા : હિંમતનગરમાં 7 ,ઇડરમાં 3 ,પ્રાંતિજ અને પોશીના 1-1 કેસ

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 12 કેસ નોંધાયા છે જેમાં

 હિંમતનગર તાલુકાના 7 અને ઇડર તાલુકામા 3 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે  પ્રાંતિજ તાલુકા પ્રાંતિજ શહેરમાં 01અને પોશીના તાલુકાના પોશીનામાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

(9:09 pm IST)