Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કેન્દ્રીય મંત્રીના પી.એસ. અનિલ રાદડિયાને કોરોના બાદ રોગમુકિત

રાજકોટઃ  કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાના અધિક અંગત સચિવ અને ડેપ્યુટી કલેકટર શ્રી અનિલ રાદડિયા તથા તેમના પત્નીને થોડા દિવસ પહેલા  કોરોના પોઝીટીવ આવેલ પરંતુ હવે સારવાર બાદ રીપોર્ટ હવે નેગેટીવ હોવાનું જાણવા મળે છે અને બંનેની તબીયત હવે સારી  હોવાનું જાણવા મળે છે.

(4:18 pm IST)