Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સરકારી વાહનો પણ પીયુસી વગર જ દોડતા હશે

રાજયમાં ૩૦% લોકો પાસે જ પીયુસી હશેઃ ગુજરાતમાં વાહનોમાં પ્રદુષણ નિયંત્રણ માટે સને. ર૦૦૩ માં પીયુસી સેન્ટરો ખોલ્યા પછી સરકાર ૧૬ વર્ષ સુધી કુંભકર્ણ નિંદ્રામાં સુતી રહી, અને હવે કડક નિયમનો અમલ કરાવતા અંધાધૂંધી સર્જાઇઃ સરકારની ઢીલી નિતીને લઇને વાહન ચાલકોએ પણ કયારેય પીયુસી કઢાવ્યા જ નથીઃ ગુજરાતમાં ર૦ લાખ વાહનો પૈકી ૩૦ ટકા વાહનો ચાલકો પાસે જ પીયુસી હશે : સરકારી વાહનો પણ પીયુસી વગર જ દોડતા હશે સરકાર પહેલા તેના વાહનોની તપાસ કરાવે

(11:42 am IST)