Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્ત સાથે ઠગાઈ: વેપારીએ ચાંદી ખોટોનો સિક્કો પધરાવ્યો

ભક્તે દુકાનદાર પાસેથી પૂજાનો સામાન, ચાંદીનો સિક્કાની ખરીદી કરી:વેપારીએ ભક્ત પાસેથી મોટુ મસ બિલ લઈને નકલી ચાંદીનો સિક્કો પધરાવી દીધો: વેપારી વિરુદ્ધ ફરિયાદ

બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન કરવા આવેલા ભક્તે દુકાનદાર પાસેથી પૂજાનો સામાન, ચાંદીનો સિક્કાની ખરીદી કરી હતી. વેપારીએ ભક્ત પાસેથી મોટુ મસ બિલ લઈને નકલી ચાંદીનો સિક્કો પધરાવી દીધો હતો. મંદિરના પ્રવેશ દ્વાર નજીક ચકાસણી કરતા ભક્તને ખબર પડી કે તેની સાથે વેપારીએ છેતરપિંડી કરી છે. જેના પગલે વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

(7:22 pm IST)