Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી રેલ્વે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પુષ્પાંજલિ

ગાંધીનગર :સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વોલ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો.

સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલજી  અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમા સમક્ષ પૂષ્પાંજલી અર્પણ કરી હતી.

 

(2:02 pm IST)