Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજ્યના વધુ 13 બિન હથિયારી પી આઈની બદલી

એસીબીના પીઆઇ એમ એમ સરવયા રાજકોટ શહેરમાં મુકાયા: દાહોદના એ,એમ, હેરમાની રાજકોટ ગ્રામ્યમાં બદલી : જામનગરના એસ,એસ, ચૌધરીને પાટણ મુકાયા

અમદાવાદ :  રાજ્યના વધુ 13 બિન હથિયારી પી આઈની બદલીના હુકમો કરાયા છે, જેમાં એસીબીના પીઆઇ એમ એમ સરવયા રાજકોટ શહેરમાં મુકાયા છે જયારે દાહોદના એ,એમ, હેરમાની  રાજકોટ ગ્રામ્યમાં બદલી કરાઈ છે તેમજ  જામનગરના એસ,એસ, ચૌધરીને પાટણ મુકાયા છે

  રાજ્યના વધુ 13 બિન હથિયારી પી આઈની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(8:24 pm IST)