Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અમદાવાદમાં એસઆરપી જવાનનો સર્વિસ રાયફલથી ગોળી મારી આપઘાત

લગ્ન નહીં થતા હોવાથી મહેશ રાવલે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ

અમદાવાના એસઆરપી જવાને એસઆરપી કવોટર માંજ આપઘાત કર્યો હતો.નરોડા એસઆરપી ગ્રુપ-02 માં મેહુલ રાવલ નામનો જવાન કામ કરતો હતો.લગ્ન ન થવાના કારણે જવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.સર્વિસ રાઇફલથી ગોળી મારી આપઘાત કર્યો હતો.

(10:10 pm IST)