Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

અમદાવાદ એલીસ બ્રીજમાં એક વૃધ્‍ધનું મોત : આંબેડકર કોલોનીમાં રહેતા વૃધ્‍ધનું દારૂ પીવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ : જયારે પોલીસ કહે છે બિમારીને કારણે મૃત્‍યુ થયું છે : વીએસ હોસ્‍પિટલમાં પીએમ. માટે કાર્યવાહી ચાલે છે

અમદાવાદ : ગુજરાતભરમાં સરકાર દારૂબંધી માટે કડક પગલા ભરી રહી છે છતાં દારૂનું વેચાણ અટકતુ નથી અને દારૂ સાથે જોડાતા અનેક બનાવો બની રહેતા સરકાર માટે મુશ્‍કેલી ઉભી થવા પામી છે આજે અમદાવાદના એલીસ બ્રીજ વિસ્‍તારમાં એક વૃધ્‍ધનું મોત દારૂ પીવાથી થયાનું પરિવારે આક્ષેપ કરતા નવી મુશ્‍કેલી ઉભી થવા પામી છે.

(4:02 pm IST)