Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભારત માતાની જય સાથેSGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા

ગુરુકુલ પરિસરમાં નીકળેલી ભવ્ય ત્રિરંગા યાત્રા

અમદાવાદ તા. 13 આઝાદીના અમૃત વર્ષ પર્વ પ્રસંગે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  ઘેર ઘેર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની ઘોષણા કરી છે, ત્યારે SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો ત્રિરંગા સાથે   ભારત માતાની જય, ત્રિરંગા મેરી આન ત્રિરંગા મેરી શાન સુત્રો સાથે ગુરુકુલ પરિસરમાં રાષ્ટ્ર ધ્વજ સાથે ફર્યા હતા.જેમાં  તમામ ઋષિકુમારો અને શિક્ષકો જોડાયા હતા.-

(12:50 pm IST)