Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

રાજ્યના ચીફ ઓફિસરોની બદલી-નિમણૂકના હુકમો

ચેતનકુમાર કોલડીયાને અંકલેશ્વર,નીલકંઠ અણઘણને ગણદેવી,વિરમગામના પટેલને ઊંઝા,પાટડીના પરાક્રમસિંહ મકવાણાને વિરમગામ,જેતપુર-નવાગઢના નવનીતકુમાર પટેલને દાહોદ,અને દાહોદના અતુલચનદ્ર સિન્હાને જામખંભાળીયા મુકાયા : જામખંભાળીયાના અશ્વિન ગઢવીની જેતપુર-નવાગઢ ,બદલીથી નિમણુંક

અમદાવાદ : રાજ્યના ચીફ ઓફિસરોની બદલી-નિમણૂકના હુકમો થયા છે જેમાં ચેતનકુમાર કોલડીયાને અંકલેશ્વર,નીલકંઠ અણઘણને ગણદેવી,વિરમગામના પટેલને ઊંઝા,પાટડીના પરાક્રમસિંહ મકવાણાને વિરમગામ,જેતપુર-નવાગઢના નવનીતકુમાર પટેલને દાહોદ,અને દાહોદના અતુલચનદ્ર સિન્હાને જામખંભાળીયા મુકાયા છે જયારે જામખંભાળીયાના અશ્વિન ગઢવીની  જેતપુર-નવાગઢ ,બદલીથી નિમણુંક કરાઈ છે તેમજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ગાંધીનગરના હવાલે મુકવામાં આવેલ આર,એમ ,દંતાણીની કર્રીય સેવાનો અંત લાવવામાની કાર્યવાહી કરવાની રહેશે

(10:29 pm IST)