Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પ્રવેશોત્સવ અને ગુણોત્સવ બાદ હવે મિશન વિદ્યા કાર્યક્રમ :23મીથી ઠોઠ નિશાળિયાને હોશિયાર બનાવવા અભિયાન

ગાંધીનગર: પ્રવેશોત્સવ અને ગુણોત્સવ બાદ રાજ્ય સરકારે નવો ફતવો બહાર પાડયો છે. 23મી જુલાઈથી 31મી ઓક્ટોબર સુધી ભાજપ દ્વારા મિશન વિદ્યા કાર્યક્રમ યોજવામાં આવશે. જે અંતર્ગત રાજ્યની 22 હજાર સરકારી શાળામાં કાર્યક્રમ યોજાશે. વિદ્યાર્થીઓ વાંચન અને લેખનમાં નબળા હોવાનું પણ બહાર આવ્યું છેત્યારે હવે વાંચન લેખનમાં નબળા વિદ્યરાઠીઓને હોશિયાર બનાવવા અભિયાન ચલાવાશે 

 

(11:16 pm IST)