Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ગોધરા દાહોદ મેમુ ટ્રેનને બે દિવસ માટે કેન્સલ

કાંસુડી ચચેલાવ વચ્ચેના ગરનાળા ટ્રેક પરના સ્લેબ બદલવાની કામગીરીને પગલે નિર્ણય

ગોધરા દાહોદ મેમુ ટ્રેનને બે દિવસ માટે રદ્દ કરાઇ છે. તારીખ 13 અને 14 ના રોજ ગોધરા–દાહોદ-ગોધરા વચ્ચે મેમુ ટ્રેન દોડશે નહીં

  . કાંસુડી ચચેલાવ વચ્ચેના ગરનાળા ટ્રેક પરના સ્લેબ બદલવાની કામગીરીને પગલે રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે વડોદરા ગોધરા વચ્ચે મેમુ ટ્રેન રાબેતા મુજબ દોડશે.

(12:24 pm IST)