Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

હજુ પણ એબીવીપી અને ભાજપ યુવા મોર્ચાના કાર્યકરો કરે છે પીછો : નિખિલ સવાણીની ફરિયાદ

એનએસયૂઆઇના નિખિલ સવાણીએ અમદાવાદ પોલીસ કમિશનરને ફરિયાદ કરી

અમદાવાદ : અમદાવાદમાં એબીવીપી અને એનએસયૂઆઇ વચ્ચેના લોહિયાળ સંઘર્ષમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એનએસયૂઆઇના નિખિલ સવાણીએ અમદાવાદ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. જેમાં તેઓએ રજૂઆત કરી છે કે હજુ પણ એબીવીપી અને ભાજપ યુવા મોર્ચાના કાર્યકર્તાઓ તેમનો પીછો કરી રહ્યા છે.

(10:08 pm IST)