Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સિંચાઇ વિભાગના નિવૃત ઇજનેર સામે પ૪%ની અપ્રમાણસરની મિલ્કત અંગે ગુનો

સુરત તા.૧ર : ચિખલીમાં સિંચાઇ વિભાગમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવતા  વર્ગ-રના અધિકારી વિરૂદ્ધ એસીપીને મળેલી ખાનગી તપાસમાં પુરાવા મળતા પ૪%ની અપ્રમાણસરં મિલ્કત અંગે ગુનો નોંધ તપાસ હાથ ધરી છે.

ચીખલી ખાતે સિંચાઇ વિભાગમાં ફરજ બજાવીને નિવૃત થયેલા સતીષચંદ્ર મગન મકવાણાએ જમીનો-મિલ્કતો અને માવાનો તેમના પરિવારના સભ્યોના નામે ખરીદી કરી હોવા એસીપીની ફરીયાદ મળી હતી. આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:24 pm IST)