Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સ્વચ્છ ભારત મિશન નિયામક (શહેરી) પદે એસ. કે. પ્રજાપતિ

રાજકોટ : રાજય સરકારે નાગરીક પુરવઠા રાજય મંત્રી હકુભા જાડેજાના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી એસ. કે. પ્રજાપતિની શહેરી વિકાસ વિભાગમાં સ્વચ્છ ભારત મિશનના ડીરેકટર તરીકે નિમણુક કરી છે. તેઓ ર૦૧ર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અત્યારે આ જગ્યાનો વધારાનો - હવાલો મિલિન્દ બપના હસ્તક છે. (શ્રી પ્રજાપતિનો મો. ૯૯૯૮૦ ૦૬૮૬૮ ગાંધીનગર

(11:35 am IST)