Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ભાજપ તરફી ઓપિનિયન પોલ જાહેર કરવાના મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સામે આચારસહિંતા ભંગની ફરિયાદ

> :રાજકોટ ; ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુભાઈ  વાઘાણી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરાઈ છે.મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના લીગલ સેલ દ્વારા જિતુ વાઘાણી સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરાઈ હતી. કોંગ્રેસ લીગલ સેલનો આક્ષેપ છે કે, જિતુ વાઘાણીએ સોશિયલ સાઈટ્સ પર ભાજપ તરફી ઓપિનિયન પોલ જાહેર કરી આચારસંહિતાનો ભંગ કર્યો છે.
(11:22 pm IST)