Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

જય અંબે... અંબાજીમાં માતાજી સમક્ષ માથુ ટેકવતા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મા અંબા ઉપર અનેરી આસ્થા ધરાવે છે. નવરાત્રિ દરમિયાન તેઓ મા અંબાની ઉપાસના કરતા હોય છે. આજે તેઓ અમદાવાદથી સી પ્લેનમાં બેસી ધરોઇ ડેમ ગયા હતાં અને ત્યાંથી તેઓ રોડ-શો યોજી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ગયા હતાં અને ત્યાં માતાજી સમક્ષ શિશ ઝુકાવી પુજા-અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતાં તે સમયની તસ્વીર.

 

(3:19 pm IST)