-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 12th November 2020
સરકારે ર૮૦૩૬ ખેડૂતો પાસેથી મગફળી ખરીદીઃ કુલ ૧૭II લાખ કોથળા ભર્યા
રાજકોટ તા. ૧ર :.. રાજય સરકાર ગઇ તા. ર૬ મીથી શરૂ થયેલ ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયા આગળ વધી રહી છે. કુલ ૪,૭૦,૩૭૮ ખેડૂતોએ મગફળી વેચવા ઓનલાઇન અરજી કરેલ. જેમાંથી આજે બપોર સુધીમાં ૧,૯૬,૩૦૮ ખેડૂતોને મગફળી લઇને આવવા મેસેજ કરાયેલ. તે પૈકી ર૮૦૩૬ ખેડૂતો મગફળી વેચવા આવેલ તેમની મગફળી ખરીદવામાં આવી છે. ૧૩૬૪ ખેડૂતોની મગફળી અમાન્ય રહી છે.
જુદા જુદા માપના ૧૭,૪૪,૧૦૭ કોથળાનો (બારદાન) મગફળી ભરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ રૂ. ર૭૩૬૩.પ૮ લાખ રૂપિયાની મગફળી ખરીદવામાં આવી છે. ૩૪૬૭ ખેડૂતોને નાણા ચૂકવાઇ ગયા છે. ખુલ્લા બજારમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી આ વખતે ટેકાના ભાવે વેચવામાં ટાઢોડુ છે. ખરીદી પ્રક્રિયાનું સંકલન નાગરીક પુરવઠા નિગમ દ્વારા થઇ રહ્યુ છે. ૪૦ ટકાથી વધુ ખરીદી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે.
(3:27 pm IST)