Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કોરોના બેકાબુ: અમદાવાદમાં બન્યો :અમદાવાદમાં 3904 અને સુરતમાં 2770 કેસ સહીત રાજ્યમાં રેકોર્ડબ્રેક 9.941 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 3.449 દર્દીઓ સાજા થયા :વલસાડ,અને રાજકોટમાં એક-એક તેમજ સુરતમાં બે દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.137 થયો :કુલ 8.31.941 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 3.02.033 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 3904 કેસ,સુરતમાં 2770 કેસ,વડોદરામાં 862 કેસ,રાજકોટમાં 375 કેસ, ગાંધીનગરમાં 244 કેસ, વલસાડમાં 218 કેસ,ભરૂચમાં 217 કેસ, ભાવનગરમાં 156 કેસ, નવસારીમાં 147 કેસ,કચ્છમાં 105 કેસ,મોરબીમાં 102 કેસ, જામનગરમાં 101 કેસ, આણંદમાં 98 કેસ,ખેડામાં 94 કેસ, મહેસાણામાં 63 કેસ, દેવભુમીદ્વારકામાં 56 કેસ, બનાસકાંઠામાં 53 કેસ, જૂનાગઢમાં 50 કેસ, ગીર સોમનાથમાં 38 કેસ, સાબરકાંઠામાં 35 કેસ, સુરેન્દ્રનગરમાં 34 કેસ, દાહોદમાં 30 કેસ, અમરેલી અને પંચમહાલમાં 26-26 કેસ, મહીસાગર અને નર્મદામાં 20-20 કેસ, તાપીમાં 19 કેસ, પોરબંદરમાં 14 કેસ, અરવલ્લીમાં 7 કેસ, ડાંગરમાં 5 કેસ, બોટાદમાં 2 કેસ, છોટાઉદેપુરમાં 1 કેસ નોંધાયો :હાલમાં 43.726 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

 અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 9941 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 3449 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 9941 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 3449 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.31.941 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી વલસાડ, અને રાજકોટમાં એક-એક અને સુરતમાં બે દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.137 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 93.92 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.02.033 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.41.33.701 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 43.726 એક્ટિવ કેસ છે, જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર અને 43.675 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,31.855  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી વલસાડ અને રાજકોટમાં એક-એક અને સુરતમાં બે દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.137 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9941 કેસમાં અમદાવાદમાં 3904 કેસ,સુરતમાં 2770 કેસ,વડોદરામાં 862 કેસ,રાજકોટમાં 375 કેસ, ગાંધીનગરમાં 244 કેસ, વલસાડમાં 218 કેસ,ભરૂચમાં 217 કેસ,  ભાવનગરમાં 156 કેસ, નવસારીમાં 147 કેસ,કચ્છમાં 105 કેસ,મોરબીમાં 102 કેસ, જામનગરમાં 101 કેસ, આણંદમાં 98 કેસ,ખેડામાં 94 કેસ, મહેસાણામાં 63 કેસ, દેવભુમીદ્વારકામાં 56 કેસ, બનાસકાંઠામાં 53 કેસ, જૂનાગઢમાં 50 કેસ, ગીર સોમનાથમાં 38 કેસ, સાબરકાંઠામાં 35 કેસ, સુરેન્દ્રનગરમાં 34 કેસ, દાહોદમાં 30 કેસ, અમરેલી અને પંચમહાલમાં 26-26 કેસ, મહીસાગર અને નર્મદામાં 20-20 કેસ, તાપીમાં 19 કેસ, પોરબંદરમાં 14 કેસ, અરવલ્લીમાં 7 કેસ, ડાંગરમાં 5 કેસ, બોટાદમાં 2 કેસ, છોટાઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે

(8:11 pm IST)