Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

આણંદના સોજીત્રાના મઘરોલ પાસે આઇસર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બે લોકોના ઘટના સ્થળે મોત

 

આણંદના સોજીત્રાના મઘરોલ પાસે બની હતી. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા હતા.

   મળતી માહિતી પ્રમાણે, આણંદના સોજીત્રાના મઘરોલ-માલાવાડા રોડ પર આઇસર અને બાઇકનો ગંભીર અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા હતા. સોજીત્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:41 pm IST)