Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાં છલાંગ લગાવી યુવકે મોતની છલાંગ લગાવી

બનાસકાંઠાની થરાદની મુખ્ય નર્મદા નહેરમાં યુવકે મોતની છલાંગ લગાવી હતી. થરાદ દૂધશીત કેન્દ્ર પાસે પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં યુવકની મોતની છલાંગ લગાવતા ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા. નગરપાલિકા તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી

 

(7:47 pm IST)