Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

નવસારી જિલ્લાના તાલુકામાં આજે અ ધ ધ .૧૨૯ કેસો : વધુ 6 લોકોના મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :નવસારી જિલ્લામાં પણ કોરોના બેરહેમ બન્યો છે, આજે ૧૧ મી મે નાં રોજ ૧૨૯ નવા કેસો આવેલ છે તેમજ ૬ દર્દી ઓ ના કરુણ મોત નીપજ્યા છે.
  જોકે આજે ૧૪૪ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૨૩૮ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:17 pm IST)