Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભરત પંડયાના દામ્પત્ય જીવનનો ૨૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ભાજપના પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયા (મો. ૯૮૨૫૦ ૧૦૩૨૯) અને શ્રીમતી અર્ચનાબેનના દામ્પત્ય જીવનનો ૨૮માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. શ્રી પંડયા દાયકાઓથી ભાજપમાં સક્રિય છે. તેમણે વિવિધ જવાબદારીઓ યશસ્વી રીતે સંભાળી છે. હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૧ મે ૧૯૯૩ના દિવસે પંડયા દંપતિને સુખી લગ્નજીવનની શુભકામના પાઠવેલ તે પ્રસંગની યાદગાર તસ્વીર

(4:13 pm IST)