Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

રાજ્યના 28 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી :બરવાળાના સરવૈયાને ભાવનગર મુકાયા : જાફરાબાદના બી,ડી,ગોહિલની વલ્લભીપુરમાં અને ટંકારાના જે,જી,ગોહિલની કોટડાસાંગાણીમાં બદલી : રાજકોટના વ્યાસની જૂનાગઢમાં અને ભુજના જાનીને પાલીતાણામાં ટ્રાન્સફર કરાઈ

રાજકોટ :રાજ્યના 28 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના હુકમો થયા છે જેમાં બરવાળાના બી એમ, સરવૈયાને ભાવનગર ખાતે બદલી કરાઈ છે જયારે ભુજના જાનીને પાલીતાણામાં મુકાયા છે જાફરાબાદના બી,ડી,ગોહિલને વલ્લભીપુરમાં અને ટંકારાના જે,જી,ગોહિલને કોટડાસાંગાણીમાં ટ્રાન્સફર કરાઈ છે

  બદલી પામેલા તાલુકા વિકાસ અધિકારીઓની યાદી નીચે મુજબ છે

(1:14 am IST)