Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ઔદ્યોગિક હેતુ માટે અપાતા પાણીના રૂ.૩,ર૧પ,પ૮ કરોડ બાકી

 ગાંધીનગર, ૧૧ : રાજયમાં જળાશયો અને નદીઓમાંથી ઔદ્યોગિક હેતુસર અપાતા પાણીના દર પેટે રૂ.૩,ર૧પ,પ૮ કરોડ જેટલી માતબર રકમ વસુલવાની બાકી છે. આવા ઔદ્યોગિક એકમો પાણી પેટેની રકમ સમયસર ભરતા નથી, પાણી પેટે ભરવાના થતાં નાણા સમયસર ભરવા ન પડે તે માટે વિવાદો ઉભા કરીને અમુક એકમો કોર્ટમાં કેસ કરીને વર્ષો સુધી પાણી વેરો ભરવામાંથી બચી જાય છે.  રાજકોટ જિલ્લાના ૧.પર લાખ, મોરબીમાં પ.૧૮ લાખ, જામનગરમાં ૧૮૬.પર, ગિર સોમનાથમાં રપર૮ર લાખ બાકી છે.

(3:59 pm IST)