Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોરાના વાઈરસનો કહેર : ગુજરાત કોંગ્રેસનો "ગાંધી સંદેશ યાત્રા'ને મોકૂફ રાખવા નિર્ણય

 

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દાંડી યાત્રાના આયોજનની તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો હતો. જો કે કોરોના વાઈરસની સ્થિતિના લીધે આ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. આગામી 12 માર્ચના રોજ કોંગ્રેસ દ્વારા દાંડીયાત્રા યોજાવાની હતી અને તેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપવાના હતા. જો કે આ યાત્રાને મોકુફ રાખવામાં આવી છે.

(12:59 am IST)