Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમદાવાદના કાલુપુરના ચોખા બજારમા ભીષણ આગ: 10થી 12 દુકાનો બળીને ખાખ

અમદાવાદના કાલુપુર વિસ્તારની ચોખા બજારમા ભીષણ આગ લાગી હતી. લગભગ 10થી 12 દુકાનોમા આગ લાગતા તમામ દુકાનો આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. લાખોનું નુકશાન થયાનો અંદાજ છે આગની ઘટનાની જાણ  થતા ફાયરબ્રિગેડની 11 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.

(12:52 am IST)