Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગુરૂપ્રસાદ મહાપાત્રને અધિક મુખ્ય સચિવ પદે બઢતી

એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ચેરમેન

રાજકોટઃ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ચેરમેન તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇએએસ કક્ષાના અધિકારી રાજકોટના પુર્વ કલેકટર શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રને રાજય સરકારે અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી આપી છે. તેઓ હાલની ફરજના સ્થળે યથાવત રહેશે. (મો. ૯૯૯૯ર ૬૦૧૦૪ -નવી દિલ્હી)

(4:59 pm IST)