Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વ. ભાસ્કરરાવ દામલેજીને શ્રધ્ધાસુમન અર્પતા વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આરએસએસના વરિષ્ઠ પ્રચારક સ્વ. શ્રી ભાસ્કરરાવ દામલેજીના પાર્થિવ દેહને અમદાવાદ સંઘ કાર્યાલય ખાતે ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કરી આદરાંજલી આપી હતી. (૭.૧૩)

 

(12:02 pm IST)