Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકતીઓ માટે બંધ રહેશે

અમદાવાદ :દિવાળીના તહેવાર પર રજા હોવાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે ગુજરાત સરકારે એક જાહેર યાદીમાં જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આવતા સોમવારે તા. 12-11-2018ના રોજ મુલાકાતીઓ માટે બંધ રહેશે.  જાહેર જનતાએ સ્થળની મુલાકાત લેતા પહેલા આ યાદી ધ્યાનમાં લેવી.તેમ અંતમાં જણાવ્યું છે

(5:17 pm IST)