Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હાર્દિકના ઉપવાસ છતાં ગુજરાત સરકાર ખેડૂતોના દેવાં માફ કેમ કરી શકતી નથી?

અમદાવાદ :ગુજરાત સરકાર હાર્દિક પટેલની ખેડૂતોના દેવાની માગણી ક્યારેય સ્વીકારી શકે તેમ નથી, કારણ કે જો બઘાં ખેડૂતોના દેવાં માફ થાય તો સરકારની આર્થિક હાલત ડામાડોળ થઈ શકે છે. સરકાર પાસે આવકના સાધનો એટલા બધાં નથી કે ખેડૂતોના તમામ દેવાં નાબૂદ કરી શકે. પાટીદાર અનામત આંદોલનની પહેલી માગણી એ હતી કે પાટીદારોને અનામત આપો, જો કે સરકાર તે સ્વીકારે તો પણ આર્થિક બર્ડન પડવાનું નથી.

(6:06 pm IST)