Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

છોટાઉદેપુરના ઝાલાવાંટ ગામના ૧૬૪ લોકોનું એનડીઆરએફ દ્વારા રેસકયુ

રામી ડેમ ઓવરફલો થતાં છોટાઉદેપુર જિલ્લાના ઝાલાવાંટ ગામના ૧૬૪ જેટલા ફસાયેલા લોકોનું સ્થાળાંતર એન.ડી.આર.એફ.ની ટીમે દિલધડક રેસકયુ કર્યું હતું. ત્રણ કલાકની જહેમત બાદ તમામને એન.ડી.આર.એફની ટીમે બચાવ્યા હતા. તંત્રની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી હતી.

(1:23 pm IST)