Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

શ્રીમતી મોના ખંધારના પિતાજીનો દેહવિલય : શુક્રવારે બેસણુ

ગ્રામ વિકાસ કમિશનર અને રાજકોટના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાત ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને રાજકોટના પૂર્વ કલેકટર શ્રીમતી મોના ખંધારના પિતાજી તેમજ મેરીટાઇમ બોર્ડના સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારના સસરા કિશોરભાઇ કાંતિલાલ ખંધાર (ઉ.વ. ૮૩)નું આજે સવારે દુઃખદ અવસાન થયેલ છે. તેઓ નિવૃત વેપારી હતા. છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. તેમનું બેસણું તા. ૧ર જુલાઇ શુક્રવારે સવારે ૯-૦૦થી ૧૦-૩૦ ગજ્જર ભવન, લો ગાર્ડન પાસે, અમદાવાદ ખાતે રાખેલ છે. (શ્રીમતી મોના ખંધારનો મો. ૯૯૭૮૪ ૪૧૩૮૮ ગાંધીનગર)                      

(3:43 pm IST)