-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 10th January 2019
પાટીદાર અનામત આંદોલનમાં શહીદો અને પોલીસ દમનના પ્રશ્નોનું નિરાકરણ કરવા લાલજી પટેલે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
ગાંધીનગર:એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્ર પાટીદાર અનામત આંદોલનમાં 14 લોકો શહીદ મોત થયા હતા તે મામલે લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે આ 14 લોકો સરકારીની ભૂલથી શહીદ થયા છે. પોલીસે પાટીદાર બહેન દીકરી પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું તેમજ આંદોલનના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે તેમ પણ પત્રમાં લખ્યું છે.
(9:52 pm IST)