Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો :સવારે 9થી સબ્જે 5 વાગ્યા સુધીમાં 5000 લોકોને જ અપાશે પ્રવેશ

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે પ્રવાસીઓના અભૂતપૂર્વ ધસારાને લઈને સવારથી સાંજ સુધીમાં મર્યાદિત લોકોને પ્રવેશ આપવા નિર્ણય લેવાયો છે

  નિર્ણંય મુજબ રોજ સવારે 9થી સાંજે 5 સુધીમાં માત્ર 5000 પ્રવાસીઓને પ્રવેશ અપાશે

સ્ટેટયુમાં ગેલેરી સુધી જતી 2 લિફ્ટની કેપેસિટી દરરોજની માત્ર 5000 પ્રવાસીઓની જ હોવાથી આ મુજબનો નિર્ણય લેવાયો છે પ્રવાસીઓનેઆ પ્રમાણે આયોજન કરીને આવવા વિનંતી કરાઈ છે

 

(3:01 pm IST)