Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગોધરા સીટી પોલીસના પીએસઆઇ રાજેશભાઈ પરમારનું નિધન : દાહોદના વતની રાજેશભાઈ પરમાર ઝાલોદ સીપીઆઈના રાઇટર રહી ચુક્યા હતા

દાહોદ જિલ્લાનાં વતની અને હાલ ગોધરા સીટી પોલીસમાં પી.એસ. આઈ.તરીકે ફરજ નીભાવતા રાજેશભાઈ પરમારનું નિધન થયું છે, રાજેશભાઈ પરમાર ઝાલોદ સી.પી.આઇ.ના  રાઈટર તરીકે પણ રહી ચૂકયા છે રાજેશભાઈ પરમારનું અવસાન થતા મિત્રો, સ્નેહીઓ અને પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી છે

 

(12:32 am IST)