Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

દાહોદના જાલીમાં હનુમાનજીની મુર્તિ તોડાતા રોષ

દાહોદના જાલત ખાતે હનુમાન મંદિરની મુર્તિ ખંડીત થતા રોષ ફેલાયો છેઃ રાત્રીના સમયે કોઇ અસામાજીક તત્વોએ મુર્તિ તોડી પાડીઃ કતવારા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

(4:24 pm IST)