Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

I.A.S. અધિકારીઓની બદલીની સંભાવના

રાજકોટ, તા. ૯ :. રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્વે આઈ.એ.એસ. કેડરના વધુ કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી સંભાવના છે. બે - ત્રણ કલેકટરો અને તેને અનુસંધાને બીજા બે-ચાર અધિકારીઓની બદલીના હુકમ આવતા અઠવાડિયા સુધીમાં થાય તેવી પ્રબળ શકયતા છે.(૨-૨૧)

 

(3:23 pm IST)