-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 8th December 2020
ભરૂચના નર્મદા ચોકડી નજીક નેશનલ હાઇવે અડીને આવેલ હોટલ ન્યાય મંદિરમાં ભીષણ આગ ભભૂકી :ફાયર ફાયટરો પહોંચ્યા : વાહનોને ડાઇવર્ટ કરાયા : મોટું નુકશાન થયાનો અંદાજ
ભરૂચના નર્મદા ચોકડી નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ હોટલ ન્યાય મંદિર માં અચાનક આગ લાગી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાઈવેની એકદમ અડીને આવેલી આ હોટેલ માં આગ લાગવાના કારણે વાહનોને ડાઇવર્ટ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પણ ભરૂચના નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા છે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગ ભયંકર અને ભીષણ હોવાથી મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે
(10:01 pm IST)